Rojgaar Bharti Melo 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. શ્રમ, કૌશલ્ય અને વિકાસ વિભાગ ગુજરાત સરકાર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો 2023. આ ભરતી મેળાનું આયોજન તારીખ 08 નવેમ્બર 2023ના રોજ સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. જે મિત્રોને આ ભરતી મેળામાં ભાગ લેવો હોય તો સમયસર જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરતી મેળામાં હાજર રહેવું.

Rojgaar Bharti Melo 2023
લેખનું નામ | રોજગાર ભરતી મેળો 2023 |
ભરતી મેળાનું સ્થળ | અમદાવાદ |
ભરતી મેળાની તારીખ | 08 નવેમ્બર 2023 |
ભરતી મેળાનો સમય | સવારે 10:00 કલાક |
Educational Qualifications
ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, એની ગ્રેજયુએટ, એની પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI, બીઈ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો જ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
Selection Process
રોજગાર ભરતી મેળો 2023 માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો .
ભરતી મેળાનું સ્થળ
અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક એ/બી , ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ
ભરતી મેળાની તારીખ અને સમય
તારીખ : 08 નવેમ્બર 2023, સમય: સવારે 10:00 કલાક
આ પણ વાંચો
HDFC બેંક દ્વારા કુલ 75,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે, જાણો ફોર્મ ભરવાની રીત, અહીથી વાંચો
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
Gujojas હોમપેજ | અહીં ક્લિક કરો |