નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં દિવ્યાંગ સાધન સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મુકવાના છીએ અને દિવ્યાંગ સાધન સહાય યોજનાનું ફોર્મ પણ અહિયાં મુકવાના છીએ. મિત્રો ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ૧૬ વર્ષથી નીચેની ઉમરના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપવામાં આવતા નથી.
અ.ન. | સાધનનું નામ |
૧ | દરજીકામ |
ર | ધોબીકામ |
૩ | ભરતકામ |
૪ | સાવરણી સુપડા બનાવનાર |
પ | બ્યુટી પાર્લર |
૬ | પાપડ બનાવટ |
૭ | વિવિધ પ્રકારની ફેરી |
૮ | માછલી વેચનાર |
૯ | પ્લમ્બર |
૧૦ | કડીયાકામ |
૧૧ | ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ |
૧ર | મોચીકામ |
૧૩ | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
૧૪ | દુધ-દહી વેચનાર |
૧પ | ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ |
૧૬ | હેર કટીંગ (વાળંદ કામ) |
૧૭ | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
૧૮ | સુથારીકામ |
૧૯ | સેન્ટીંગ કામ |
ર૦ | કુંભારી કામ |
૨૧ | અથાણા બનાવટ |
૨૨ | પંચર કીટ |
૨૩ | ફ્લોર મીલ |
૨૪ | મસાલા મીલ |
૨૫ | રૂ ની દીવેટ બનાવવી |
૨૬ | મોબાઇલ રીપેરીંગ |
૨૭ | ફોલડીંગ વ્હીચેર |
૨૮ | હીયરીંગ એઇડ |
(અ) | પોકેટ રેન્જ |
(બ) | કાન પાછળ લગાવવાનું |
૨૯ | ફોલ્ડીંગ સ્ટીક |
૩૦ | એલ્યુમીનીયમની કાંખધોડી |
૩૧ | કેલીપર્સ |
(અ) | ધુંટણ માટેના |
(બ) | પોલીયો કેલીપર્સ |
૩૨ | બ્રેઇલ કીટ |
૩૩ | એમ.આર. કીટ (મંદબુધ્ધિરના બાળકો માટે) |
૩૪ | સંગીતના સાધનો |
દિવ્યાંગતા | મળવાપાત્ર યોજનાનો લાભ |
અંધત્વ | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
સાંભળવાની ક્ષતિ | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
ઓછી દ્રષ્ટી | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
બૌધ્ધિક અસમર્થતા | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
રકતપિત-સાજા થયેલા | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
દીર્ધ કાલીન અનેમિયા | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
એસીડના હુમલાનો ભોગ બનેલા | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
હલન ચલન સથેની અશકતતા | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
સેરેબલપાલ્સી | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.. |
વામનતા | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
માનસિક બિમાર | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
ખાસ અભ્યાસ સંબ6ધિત વિકલાંગતા | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
વાણી અને ભાષાની અશકતતા | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
મલ્ટીપલ ડિસેબીલીટી | ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
- જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું મેડીકલ પ્રમાણપત્રની ઝેરોક્ષ/દિવ્યાંગતા ઓળખપત્રની નકલ
- ઉમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર , જન્મનો દાખલો , મેડિકલ સર્ટિફિકેટ )
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ)