નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં દિવ્યાંગ સાધન સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મુકવાના છીએ અને દિવ્યાંગ સાધન સહાય યોજનાનું ફોર્મ પણ અહિયાં મુકવાના છીએ. મિત્રો ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ૧૬ વર્ષથી નીચેની ઉમરના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપવામાં આવતા નથી.
અ.ન. |
સાધનનું નામ |
૧ |
દરજીકામ |
ર |
ધોબીકામ |
૩ |
ભરતકામ |
૪ |
સાવરણી સુપડા બનાવનાર |
પ |
બ્યુટી પાર્લર |
૬ |
પાપડ બનાવટ |
૭ |
વિવિધ પ્રકારની ફેરી |
૮ |
માછલી વેચનાર |
૯ |
પ્લમ્બર |
૧૦ |
કડીયાકામ |
૧૧ |
ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ |
૧ર |
મોચીકામ |
૧૩ |
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
૧૪ |
દુધ-દહી વેચનાર |
૧પ |
ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ |
૧૬ |
હેર કટીંગ (વાળંદ કામ) |
૧૭ |
ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
૧૮ |
સુથારીકામ |
૧૯ |
સેન્ટીંગ કામ |
ર૦ |
કુંભારી કામ |
૨૧ |
અથાણા બનાવટ |
૨૨ |
પંચર કીટ |
૨૩ |
ફ્લોર મીલ |
૨૪ |
મસાલા મીલ |
૨૫ |
રૂ ની દીવેટ બનાવવી |
૨૬ |
મોબાઇલ રીપેરીંગ |
૨૭ |
ફોલડીંગ વ્હીચેર |
૨૮ |
હીયરીંગ એઇડ |
(અ) |
પોકેટ રેન્જ |
(બ) |
કાન પાછળ લગાવવાનું |
૨૯ |
ફોલ્ડીંગ સ્ટીક |
૩૦ |
એલ્યુમીનીયમની કાંખધોડી |
૩૧ |
કેલીપર્સ |
(અ) |
ધુંટણ માટેના |
(બ) |
પોલીયો કેલીપર્સ |
૩૨ |
બ્રેઇલ કીટ |
૩૩ |
એમ.આર. કીટ (મંદબુધ્ધિરના બાળકો માટે) |
૩૪ |
સંગીતના સાધનો |
દિવ્યાંગતા |
મળવાપાત્ર યોજનાનો લાભ |
અંધત્વ |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
સાંભળવાની ક્ષતિ |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
ઓછી દ્રષ્ટી |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
બૌધ્ધિક અસમર્થતા |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
રકતપિત-સાજા થયેલા |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
દીર્ધ કાલીન અનેમિયા |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
એસીડના હુમલાનો ભોગ બનેલા |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
હલન ચલન સથેની અશકતતા |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
સેરેબલપાલ્સી |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.. |
વામનતા |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
માનસિક બિમાર |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
ખાસ અભ્યાસ સંબ6ધિત વિકલાંગતા |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
વાણી અને ભાષાની અશકતતા |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
મલ્ટીપલ ડિસેબીલીટી |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે. |
- જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું મેડીકલ પ્રમાણપત્રની ઝેરોક્ષ/દિવ્યાંગતા ઓળખપત્રની નકલ
- ઉમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર , જન્મનો દાખલો , મેડિકલ સર્ટિફિકેટ )
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ)